For the best experience, open
https://m.satyaday.com
on your mobile browser.
Advertisement

સીએમ કેજરીવાલના આવાસ પર પોલીસે વધારી સુરક્ષા, દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ ગમે ત્યારે પહોંચી શકે છે

10:30 AM Feb 03, 2024 IST | Hemangi Gor - Satya Day Desk
સીએમ કેજરીવાલના આવાસ પર પોલીસે વધારી સુરક્ષા  દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ ગમે ત્યારે પહોંચી શકે છે

Delhi News: સીએમ કેજરીવાલના આવાસ પર પોલીસે વધારી સુરક્ષા, દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ ગમે ત્યારે પહોંચી શકે છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ છે. શુક્રવારની મોડી સાંજે પણ ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ લઈને સીએમના આવાસ (અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન) પર પહોંચી હતી, પરંતુ કોઈને નોટિસ મળી ન હોવાથી દિલ્હી પોલીસ રાત્રે ત્યાંથી પરત આવી ગઈ હતી. હાલમાં પોલીસે દિલ્હી સીએમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement